સવાલ: અગ્નિ દિશામાં પાણી હોય તો શું થાય? જવાલ: અગ્નિ અને પાણી બંને તત્વ છે. પાણીમાં એટલી તાકાત છે કે એ અગ્નિને પણ આકર્ષે છે.
સુરતના વરિયાવ વિસ્તારમાં ગઇકાલે (5 ફેબ્રુઆરી) સાંજે અમરોલી-વરિયાવ રોડ પર રાધિકા પોઈન્ટ પાસે એક 2 વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. 24 કલાક બાદ આજે (6 ફેબ્રુઆરી)એ બાળક વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાં ...
લિસ્બન, પોર્ટુગલ: પ્રિન્સ રહીમ અલ-હુસૈની આગા ખાન પાંચને શિયા ઈસ્માઈલી મુસ્લિમ્સના 50મા ઈમામ(આધ્યાત્મિક નેતા) જાહેર કરાયાં છે.
સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. રાજ્યસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કોંગ્રેસ પર નિશાન સાધ્યું. સંસદમાં પીએમ મોદીની કાવ્યાત્મક શૈલી જોવા મળી.
મુંબઈ: ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ સીઝન-2માં 3જી ફેબ્રુઆરીએ માઝી મુંબઈએ ટાઇગર્સ ઓફ કોલકત્તાને 6 વિકેટથી હરાવીને પોતાની જીતનો ...
અમદાવાદ : હવે જ્યારે લીગ નજીક આવી રહી છે, તેવામાં અદાણી સ્પોર્ટ્સલાઇનની માલિકીની ગુજરાત જાયન્ટ્સ ટીમ વડોદરામાં નવા સ્થળ પર ...
જવાબમાં, રજત મુંધેએ મુંબઈને સારી શરૂઆત અપાવી, ૧૨ બોલમાં ૨૦ રન બનાવ્યા, ત્યારબાદ મન્સૂર કે. એલ. એ ચાર વિકેટ લઈને નાના સ્કોર પર ...
અમદાવાદ: ગુજરાતમાં ઠંડીનો યથાવત્ જોવા મળી રહ્યો છે. પરંતુ હવામાનમાં લઘુત્તમ તાપમાનનો પારો ગઈકાલે લગભહ 5.2 ડિગ્રી ઘટ્યો હતો, આ ...
મધ્યપ્રદેશના શિવપુરીમાં વાયુસેનાનું એક ફાઇટર પ્લેન ખેતરમાં ક્રેશ થયું અને બળીને રાખ થઈ ગયું. જોકે, ફાઇટર પ્લેનમાં સવાર બંને ...
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું છે. ગુરુવારે મિલ્કીપુરમાં મતદાન કર્યા પછી, અખિલેશે કહ્યું કે ...
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 104 ભારતીયોનો મામલો હાલમાં દેશ સહિત વિદેશમાં પણ ચર્ચામાં છે. તેના વિરોધમાં વિપક્ષના સાંસદોએ સંસદની ...
પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યાં દેશ – વિદેશથી લાખો કરોડોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ સ્નાન કરવા અને ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results